હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને વિઘ્નહર્તાએ પાડ્યો હતો ઘૂંટણીએ નવસારી : ગણેશ પુરણમાં ભક્ત માટે વડમાં સ્વયંભુ પ્રગટેલા ભગવાન શ્રી ગણેશે, હિન્દુ મંદિરોનો...
અધિક કલેકટરે નીચે આવીને જૈન આચાર્યના હસ્તે આવેદન ન સ્વિકારતા જૈનોમાં આક્રોશ નવસારી : પાવાગઢમાં જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડી અને તોડી નાંખવાના વિરોધમાં નવસારી સમસ્ત જૈન...
450 વર્ષ જૂના વિરવાડી હનુમાનજી ઉપર ભક્તોની અતૂટ શ્રદ્ધા નવસારી : ભગવાનશ્રી રામના ભક્ત શ્રી હનુમાનજીનો આજે જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સારંગપુર સમાન...
આંતરરાષ્ટ્રિય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં નવસારીના યોગાચાર્યના ક્ષુરિકા ઉપનિષદ પરના સંશોધન પેપરને મળી સ્વિકૃતિ નવસારી : ક્ષુરિકા ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણા યોગની ક્રિયાઓ દ્વારા મનુષ્ય શરીરના પ્રાણ...
વિઠ્ઠલ મંદિરથી રામજી મંદિર સુધી કાઢી શોભાયાત્રા, ફટાકડા ફોડી, ગુલાલ ઉડાડી મનાવ્યો ઉત્સવ નવસારી : ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ છે,...
હિન્દુ રાજાએ આપેલા રાજ્યાશ્રયને ધ્યાને રાખી, સનાતન ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી નવસારી : પોતાના જન્મ સ્થાનમાં જ સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ...
નવસારીમાં 44 સ્થળોએ ગણેશ વિસર્જનની વ્યવસ્થા, ચાકચોબંદ સુરક્ષા નવસારી : 10 દિવસો સુધી વિઘ્નહર્તા ગણેશજીની ભક્તિભાવથી પૂજા અર્ચના કર્યા બાદ આજે ભીની આંખે અને ભારે હૈયે...
જૈન અગ્રણીઓએ નવસારી જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર નવસારી : અહિંસા અને જીવદયા પ્રેમી જૈનોનો પવિત્ર તહેવાર પર્યુષણ 12 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. જેથી પર્યુષણ પર્વ...
3000 ગરીબ પરિવારોને સુકો આહાર સાથેના લંચબોક્ષ અપાશે નવસારી : ભગવાન કરતા એમની ભાવના યુગો યુગો સુધી જીવિત રહે છે અને પૂ. ચંદ્રશેખર વિજયજી મહરાજ જીવદયા...
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે કર્યો નિર્ણય, સનાતન સંસ્કૃતિની આમન્યા જાળવાવા અપીલ નવસારી : નવસારીના બીલીમોરા સ્થિત દક્ષિણના સોમનાથ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શને...