મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ગીતા જયંતીની થઇ ભવ્ય ઉજવણી નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અનેક ધર્મગ્રંથોએ જીવન સરળતાથી જીવવાના મુલ્યો શીખવે...
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે માં જગદંબાની આરતી કરી, આપી શુભકામનાઓ નવસારી : તહેવારોમાં સદા લોકોની સુરક્ષામાં પોતાનું મન મારીને પણ ફરજ બજાવતી નવસારી જિલ્લા...
શ્રી ગણેશજીના વિસર્જન દરમિયાન અનેક આંખો ભીની થઈ નવસારી : નવસારીમાં 10 દિવસ સુધી ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી શ્રી ગણેશજીની આરાધના કર્યા બાદ આજે શ્રીજી ભક્તોએ...
પોલીસ અધિકારીઓ સાથે 1000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો નવસારી : દસ દિવસ સુધી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પાની આરાધના કર્યા બાદ આવતી...
વિવિધ આદિવાસી નૃત્યો, પહેરવેશ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયુ ગણેશ વિસર્જન સુરત : લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલના સુરતના નિવાસ સ્થાને આયોજિત પાંચમા...
હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને વિઘ્નહર્તાએ પાડ્યો હતો ઘૂંટણીએ નવસારી : ગણેશ પુરણમાં ભક્ત માટે વડમાં સ્વયંભુ પ્રગટેલા ભગવાન શ્રી ગણેશે, હિન્દુ મંદિરોનો...
હિન્દુ રાજાએ આપેલા રાજ્યાશ્રયને ધ્યાને રાખી, સનાતન ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી નવસારી : પોતાના જન્મ સ્થાનમાં જ સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ...
ઉત્તરાયણ પર્વ પર અબોલ પશુ પંખીઓ માટે 4 સારવાર કેન્દ્રો શરૂ કરાયા નવસારી : ઉત્તરાયણ પર્વ આવતા જ પતંગ રસિયાઓ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવતા થાય છે....
ફાફડા જલેબીની લારી, દુકાનો પર લાંબી કતારો જોવા મળી નવસારી : અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી. વિજયના આ પર્વને ગુજરાતીઓ ફાફડા અને જલેબી ખાઈને ઉજવે...
નવસારીની અગ્રવાલ કોલેજમાં યોજાયેલા ગરબા કાર્યક્રમ દરમિયાન બની હતી ઘટના નવસારી : નવસારીની અગ્રવાલ કોલેજ દ્વારા ગત શનિવારે નવરાત્રી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ગરબા કાર્યક્રમમાં શ્રીરામના...