ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી, રસ્તો ખુલ્લો કરાવવા કરી માંગ નવસારી : નવસારીના જલાલપોર તાલુકાના મછાડ ગામે વર્ષોથી ઉપયોગમાં લેવાતો રસ્તો માલિકીની જગ્યામાં હોવાનું કહીને ગામના...
કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યુ નવસારી : નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપુર બાદ પાણી ઓસરતા શહેર અને તાલુકાના પુર અસરગ્રસ્તોને સમયસર...
જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અધિક કલેકટરને આપ્યું આવેદનપત્ર નવસારી : પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડમાં ભીનું સંકેલી લેવામાં ન આવે અને આરોપી ચિરાગ પટેલના એકાઉન્ટમાં થયેલા...
આદિવાસી સમુદાય દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુ નવસારી : નવસારીના ગણદેવા ગામે આદિવાસીઓના 200 વર્ષ જુના સ્મશાન ભૂમિમાં અગ્નિદાહની ચિતા અને સ્માશાનમાં બનાવેલી સમાધીઓને નુકશાન પહોંચાડનારા...
પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર માટેની વ્યવસ્થા કરવાની પણ વિનંતી નવસારી : પશ્ચિમ બંગાળના સંદેશખાલી કુચબિહાર અને ઉત્તર દીનાજપુર (ચોપરા) માં મહિલાઓ સાથે થઈ રહેલા...
નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ નવસારી : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં અનેક જરૂરીયાતો છે, વિદ્યાર્થીઓ માટે સરકારી શાળામાં ઓરડા નથી, જેની સાથે...
જિલ્લા કલેકટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ બનાવી, ગુજરાત કોમન એડમીશન...
નવસારીના વૈષ્ણવો સાથે સનાતનીઓએ કલેકટરને આવેદન આપ્યુ નવસારી : બોલીવુડના જાણિતા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય ભારે વિરોધ કરી રહ્યો છે....
અધિક કલેકટરે નીચે આવીને જૈન આચાર્યના હસ્તે આવેદન ન સ્વિકારતા જૈનોમાં આક્રોશ નવસારી : પાવાગઢમાં જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડી અને તોડી નાંખવાના વિરોધમાં નવસારી સમસ્ત જૈન...
અઠવાડિયાથી જૂથ પાણી યોજના અંતર્ગત પાણી નહીં મળતા ચોરમલાભાઠા અને કણીયેટના ગ્રામજનોમાં રોષ નવસારી : નવસારીમાં દરિયા કાંઠાના બે ગામોમાં લાંબા સમયથી પાણી સમસ્યા રહી છે....